બ્યુરોક્રસીના બેકબોન- એલાઇડ સર્વિસ

જે લોકો કારકીર્દીની ઘેટાચાલથી જરા હટકે કઈક કરવા માંગે છે તેમના માટે અહીં તકની કોઇ કમી નથી સનદી સેવા પરીક્ષા આપવા માંગતા સરેરાશ ઉમેદવારને માત્ર આઇએએસ, આઇપીએસ, આઇએફએસ કે આઇઆરએસ જેવી સેવાઓની માહિતી હોય છે. પરંતુ, આ ઉપરાંત અનેકવિધ સેવાઓ …..

વધુ વાંચો...

તૈયારી શરૂ કરતાં પહેલા સોલ્વ કરવાનું છ પ્રશ્નોનુ ચેકલિસ્ટ

યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાનું જ્યારે ફોર્મ બહાર પડે છે ત્યારે લાખો લોકો તેમાં ફોર્મ ભરે છે. અનેક લોકો જીવનના કિમતી વર્ષો ગુમાવી દીધા બાદ એવું રિયલાઇઝ કરે છે કે આ ફિલ્ડ તેમના માટે નથી. આવું ના બને તે માટે તૈયારી …..

વધુ વાંચો...

કરંટ અફેર્સના રિડિંગની ત્રણ ટિપ્સ

કરંટ અફેરના રિડિંગને લઇને અનેક કંફ્યુઝીંગ ઓપ્શન્સ છે! રોજ અનેક દિલ્હીથી લઇને અમદાવાદ ગાંધીનગરની ઇંસ્ટિટયુટ્સના વિલોગ્ઝ, ટેલિગ્રામ ચેનલ્સ, ફેસબુક કરંટ અફેર્સ, યુટયુબના વિડિયો, વોટ્સએપ ગ્રુપ, અનેક એપ પરના એમ.સી.ક્યુ. પ્રશ્નો સોલ્વ કરવા. દરેકમા ફેક્ટસના બોમ્બાર્ડિંગ વચ્ચે કેવી રીતે તૈયારી કરવી?

વધુ વાંચો...

સિવિલ સર્વિસમાં રાજ્યોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે?

ભારતીય સિવિલ સેવાઓ પૈકી આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ.ને અખિલ ભારતીય સેવાઓ તરીકે ઓળખવામા આવે છે. ભારત દેશ એક સમવાયતંત્રી દેશ છે. એટલે કે તેમાં બે સરકારો છે. સંઘની સરકાર અને રાજ્યની સરકાર. આ બન્ને સરકારો પોતપોતાની જવાબદારીઓ પૂર્ણ કરવા પોતાના અધિકારીઓ …..

વધુ વાંચો...

RTI ની ઓનલાઇન ફી સ્વિકારવા બાબતે

RTI ની ઓનલાઇન અરજી થઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા RTI Module ડેવલપ કરવામાં આવી રહેલ છે. જે મોડ્યુલમાં ઓનલાઇન ફી ભરી શકાય તે માટે બેન્ક એકાઉન્ટ ખોલાવવા બાબતે સામાન્ય વહીવટ વિભાગના આરટીઆઈ સેલ દ્વારા તા.08/09/2021 ના ઠરાવથી સૂચના …..

વધુ વાંચો...

કોરોનામાં સંક્રમિત શિક્ષકોને ઓનડ્યૂટી ગણવાનો નિર્ણય

રાજ્યના અનેક શિક્ષકો કોરોનાની ડ્યૂટી વખતે સંક્રમિત થયા હતા. આ મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકાર સમક્ષ સંક્રમિત થયેલા શિક્ષકોને ઓનડ્યૂટી ગણવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવ્યો છે અને સંક્રમિત થયેલા શિક્ષકોને ખાસ …..

વધુ વાંચો...

DA Rates as per ROP-1996 of Gujarat State

જે અધિકારી/કર્મચારીઓને ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો, ૧૯૯૬ એટલે કે પાંચમાં પગાર પંચ મુજબના પગાર ધોરણ ચાલુ છે તેમના પગાર ઉપર આપવાના થતા મોંઘવારી ભથ્થાના તા.૦૧-૦૧-૧૯૯૬ થી અત્યાર સુધીના મળવાપાત્ર દર જાણો.

વધુ વાંચો...

તબીબી સારવાર નિયમો ૨૦૧૫ માં સ્પષ્ટતા કરવા બાબત

ગુજરાત સરકારના કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરો અને તેમના કુટુંબના સભ્યો માટે હાલમાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. તે નિયમો અમલમાં મુકવામાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના પ્રશ્નો ઊભા થતા હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના પત્રથી આરોગ્ય વિભાગને મળેલ મળેલ રજૂઆત અન્વયે આ નિયમોમાં આરોગ્ય વિભાગના તારીખ ૦૨/૦૬/૨૦૨૧ ના પરિપત્ર ક્રમાંક તસખ/૧૦૨૦૧૯/૪૧/અ.૧ થી સ્પષ્ટતા કરવામાં આવેલ છે. આ સ્પષ્ટતાઓ જાણવા માટે આ પોસ્ટ વાંચો.

વધુ વાંચો...