DA (Dearness Allowance) Rates between 01-07-1986 to 01-07-2004 as per ROP-1987 of Gujarat State.
વધુ વાંચો...Author: GAS Cadre
Gujarat Government LTC Package Calculator and Office Order
નાણા વિભાગ-ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંક: મસભ-૧૦૨૦૧૩-૧૪૨૯૬૯-ચ, તા.૨૨/૧૨/૨૦૨૦ના મુજબ રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં / વિકલ્પે ફકત LTC બ્લોક વર્ષ: ૨૦૧૬-૧૯ માટે ખાસ રોકડ પેકેજ યોજના સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જે યોજના મુજબ કર્મચારી કે અધિકારીશ્રી પ્રવાસમાં ગયા વગર …..
વધુ વાંચો...મેડીકલ બિલ બાબતે લોકડાઉન સમયની છૂટછાટ આપવા બાબત
તાજેતરમાં ફેલાયેલા કોરોના મહામારીને લીધે ગુજરાત સરકાર દ્વારા માર્ચ – 2020થી જુલાઈ – 2020 સુધી લોકડાઉન જાહેર કરેલ હતું. જેના કારણે 60 વર્ષથી વધારે ઉંમરના પેન્શનરો ઘરની બહાર નીકળી ન શકવાને લીધે માર્ચ માસ કે તે પછીના બિલમાં ડોક્ટરની સહી …..
વધુ વાંચો...રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને બોનસ ચુકવાશે
કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે : રાજયના ૩૦,૯૬૦ વર્ગ-૪ ના કર્મચારીઓને લાભ નાયબ મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી …..
વધુ વાંચો...રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સ પૈકી ૫૦ % એરીયર્સનો લાભ અપાશે
રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ : રાજ્ય સરકારને રૂ. ૪૬૪ કરોડનો વધારાનો ખર્ચ થશે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% મોંઘવારી …..
વધુ વાંચો...સરકારે પ્રાથમિક શિક્ષકો-વિદ્યાસહાયકોની બદલીના નવા નિયમો જાહેર કર્યા
ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમોમાં મહત્વના સુધારા જાહેર કર્યા છે.જે મુજબ હવે ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ અલગ અલગ એકમ ગણીને શિક્ષક કે વિદ્યાસહાયકની બદલી પણ અલગ અલગ જ કરવાની રહેશે. એટલે …..
વધુ વાંચો...પ્રતિવર્ષ ૧૫ થી ૧૭ હજાર કર્મચારીઓ નિવૃત્ત થાય છે
નિવૃત કર્મચારી સામે ભરતી માત્ર ૨૦ ટકા : આઠ લાખ કરતાં વધારે સંખ્યાબળ ધરાવતી ગુજરાત સરકારમાં ૨૦૦૫ પછી નિવૃત્તિની સંખ્યા વધતી જાય છે. ગુજરાત સરકારની વિશાળ કર્મચારી ફોજ નિવૃત્તિના આરે છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રતિવર્ષ સરેરાશ ૧૫ હજારથી ૧૭ હજાર …..
વધુ વાંચો...Medical Reimbursement for Knee and Hip Replacement
હાલમાં ગુજરાત સરકારના કર્મચારીઓ/અધિકારીઓ/પેન્શનરો માટે ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ/અધિકારીઓ/પેન્શનરોને આ નિયમો તથા તેમાં વખતોવખત થતા સુધારા મુજબ તબીબી સારવારનો ખર્ચ મળવાપાત્ર છે. આ નિયમોના નિયમ ૨.૧૦ હેઠળ તૈયાર કરેલ પરિશિષ્ટ – …..
વધુ વાંચો...તબીબી સારવાર નિયમોમાં સુધારા બાબત
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંક- એમએજી/૧૦૨૦૦૩/૨૭૧૨/અ(પા. ફા.), તા. ૨૪-૦૮-૨૦૧૫નાં ઠરાવથી “ગુજરાત રાજ્ય (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ નિયમો અમલમાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના પ્રશ્નો ઊભા થતા ગુજરાત પેન્શનર એસોસિએશન અને જુદા …..
વધુ વાંચો...30મી જૂનના રોજ નિવૃત્ત થનારને પહેલી જુલાઈનો ઇજાફો મંજુર કરવા બાબત
30મી જૂનના રોજ નિવૃત્ત થનારને પહેલી જુલાઈનો ઇજાફો નિવૃત્તિ લાભો માટે મંજુર કરવા બાબતે નાણા વિભાગના તા.૨૬/૦૭/૨૦૨૦નાં પત્ર ક્રમાંક તસમ-૧૦-૨૦૨૦-૭૯૫-ઘ થી સ્પષ્ટતા કરવામાં આવેલ છે. જે સ્પષ્ટતા મુજબ ગુજરાત મુલ્કી સેવા (પગાર) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩૯(૧) થી કરવામાં આવેલ જોગવાઈ …..
વધુ વાંચો...