Category: News

News regarding our cadre and government

કોરોનામાં સંક્રમિત શિક્ષકોને ઓનડ્યૂટી ગણવાનો નિર્ણય

રાજ્યના અનેક શિક્ષકો કોરોનાની ડ્યૂટી વખતે સંક્રમિત થયા હતા. આ મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકાર સમક્ષ સંક્રમિત થયેલા શિક્ષકોને ઓનડ્યૂટી ગણવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવ્યો છે અને સંક્રમિત થયેલા શિક્ષકોને ખાસ …..

વધુ વાંચો...

રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને બોનસ ચુકવાશે

કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે : રાજયના ૩૦,૯૬૦ વર્ગ-૪ ના કર્મચારીઓને લાભ   નાયબ મુખ્‍યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી …..

વધુ વાંચો...

રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સ પૈકી ૫૦ % એરીયર્સનો લાભ અપાશે

રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ : રાજ્ય સરકારને રૂ. ૪૬૪ કરોડનો વધારાનો ખર્ચ થશે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% મોંઘવારી …..

વધુ વાંચો...

સરકારે પ્રાથમિક શિક્ષકો-વિદ્યાસહાયકોની બદલીના નવા નિયમો જાહેર કર્યા

ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમોમાં મહત્વના સુધારા જાહેર કર્યા છે.જે મુજબ હવે ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ અલગ અલગ એકમ ગણીને શિક્ષક કે વિદ્યાસહાયકની બદલી પણ અલગ અલગ જ કરવાની રહેશે. એટલે …..

વધુ વાંચો...

પ્રતિવર્ષ ૧૫ થી ૧૭ હજાર કર્મચારીઓ નિવૃત્ત થાય છે

નિવૃત કર્મચારી સામે ભરતી માત્ર ૨૦ ટકા : આઠ લાખ કરતાં વધારે સંખ્યાબળ ધરાવતી ગુજરાત સરકારમાં ૨૦૦૫ પછી નિવૃત્તિની સંખ્યા વધતી જાય છે. ગુજરાત સરકારની વિશાળ કર્મચારી ફોજ નિવૃત્તિના આરે છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રતિવર્ષ સરેરાશ ૧૫ હજારથી ૧૭ હજાર …..

વધુ વાંચો...

સરકારી કર્મચારીઓના પગારમાં ૩૦ % ઘટાડાની શકયતા.

કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે દેશભરમાં અનેક લોકોની નોકરી જતી રહી છે તો મોટાભાગની કંપનીઓમાં નોકરી કરતા લોકોના પગારમાં ઘટાડો થયો છે. રાજય સરકારની આવકોમાં પણ ઘટાડો થયો છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મોઘવારી ભથ્થા સ્થગિત કર્યા બાદ હવે …..

વધુ વાંચો...

સરકારી અધિકારીઓના સર્વિસ રૂલ્સ સુધારવા ચૂંટણીપંચની માંગ

               સંખ્યાબંધ સિનિયર સિવિલ સર્વન્ટ્સ ચૂંટણીઓમાં ઝુકાવી રહ્યા હોવા અંગે ચિંતિત ચૂંટણીપંચે આ અધિકારીઓ સરકારી નોકરી છોડે અને કોઇ રાજકીય પક્ષમાં જોડાય તેની વચ્ચે ‘કૂલિંગ ઓફ પીરિયડ’ રાખવા સરકારને તાકીદ કરી છે.       …..

વધુ વાંચો...