Tag: ગુજરાત સરકારના કર્મચારીઓ

ખાતાકીય તપાસની પુસ્તિકા

ગુજરાત સરકારના નિવૃત્ત નાયબ સચિવ શ્રી સી.પી. ઝીંઝુવાડીયા દ્વારા આ પુસ્તકમાં ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો, 1971 અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1971 ની સરળ ભાષામાં, ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી છે. તેથી હાલના અધિકારીઓ / કર્મચારીઓને અને …..

વધુ વાંચો...

DA Rates as per ROP-1996 of Gujarat State

જે અધિકારી/કર્મચારીઓને ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો, ૧૯૯૬ એટલે કે પાંચમાં પગાર પંચ મુજબના પગાર ધોરણ ચાલુ છે તેમના પગાર ઉપર આપવાના થતા મોંઘવારી ભથ્થાના તા.૦૧-૦૧-૧૯૯૬ થી અત્યાર સુધીના મળવાપાત્ર દર જાણો.

વધુ વાંચો...

તબીબી સારવાર નિયમો ૨૦૧૫ માં સ્પષ્ટતા કરવા બાબત

ગુજરાત સરકારના કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરો અને તેમના કુટુંબના સભ્યો માટે હાલમાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. તે નિયમો અમલમાં મુકવામાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના પ્રશ્નો ઊભા થતા હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના પત્રથી આરોગ્ય વિભાગને મળેલ મળેલ રજૂઆત અન્વયે આ નિયમોમાં આરોગ્ય વિભાગના તારીખ ૦૨/૦૬/૨૦૨૧ ના પરિપત્ર ક્રમાંક તસખ/૧૦૨૦૧૯/૪૧/અ.૧ થી સ્પષ્ટતા કરવામાં આવેલ છે. આ સ્પષ્ટતાઓ જાણવા માટે આ પોસ્ટ વાંચો.

વધુ વાંચો...

Gujarat Government LTC Package Calculator and Office Order

નાણા વિભાગ-ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંક: મસભ-૧૦૨૦૧૩-૧૪૨૯૬૯-ચ, તા.૨૨/૧૨/૨૦૨૦ના મુજબ રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં / વિકલ્પે ફકત LTC બ્લોક વર્ષ: ૨૦૧૬-૧૯ માટે ખાસ રોકડ પેકેજ યોજના સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જે યોજના મુજબ કર્મચારી કે અધિકારીશ્રી પ્રવાસમાં ગયા વગર …..

વધુ વાંચો...

મેડીકલ બિલ બાબતે લોકડાઉન સમયની છૂટછાટ આપવા બાબત

તાજેતરમાં ફેલાયેલા કોરોના મહામારીને લીધે ગુજરાત સરકાર દ્વારા માર્ચ – 2020થી જુલાઈ – 2020 સુધી લોકડાઉન જાહેર કરેલ હતું. જેના કારણે 60 વર્ષથી વધારે ઉંમરના પેન્શનરો ઘરની બહાર નીકળી ન શકવાને લીધે માર્ચ માસ કે તે પછીના બિલમાં ડોક્ટરની સહી …..

વધુ વાંચો...

રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને બોનસ ચુકવાશે

કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે : રાજયના ૩૦,૯૬૦ વર્ગ-૪ ના કર્મચારીઓને લાભ   નાયબ મુખ્‍યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી …..

વધુ વાંચો...

રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સ પૈકી ૫૦ % એરીયર્સનો લાભ અપાશે

રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ : રાજ્ય સરકારને રૂ. ૪૬૪ કરોડનો વધારાનો ખર્ચ થશે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% મોંઘવારી …..

વધુ વાંચો...

પ્રતિવર્ષ ૧૫ થી ૧૭ હજાર કર્મચારીઓ નિવૃત્ત થાય છે

નિવૃત કર્મચારી સામે ભરતી માત્ર ૨૦ ટકા : આઠ લાખ કરતાં વધારે સંખ્યાબળ ધરાવતી ગુજરાત સરકારમાં ૨૦૦૫ પછી નિવૃત્તિની સંખ્યા વધતી જાય છે. ગુજરાત સરકારની વિશાળ કર્મચારી ફોજ નિવૃત્તિના આરે છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રતિવર્ષ સરેરાશ ૧૫ હજારથી ૧૭ હજાર …..

વધુ વાંચો...
Photo by Pixabay on Pexels.com

તબીબી સારવાર નિયમોમાં સુધારા બાબત

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંક- એમએજી/૧૦૨૦૦૩/૨૭૧૨/અ(પા. ફા.), તા. ૨૪-૦૮-૨૦૧૫નાં ઠરાવથી “ગુજરાત રાજ્ય (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ નિયમો અમલમાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના પ્રશ્નો ઊભા થતા ગુજરાત પેન્શનર એસોસિએશન અને જુદા …..

વધુ વાંચો...