ગુજરાત સરકારના કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરો અને તેમના કુટુંબના સભ્યો માટે હાલમાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. તે નિયમો અમલમાં મુકવામાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના પ્રશ્નો ઊભા થતા હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના પત્રથી આરોગ્ય વિભાગને મળેલ મળેલ રજૂઆત અન્વયે આ નિયમોમાં આરોગ્ય વિભાગના તારીખ ૦૨/૦૬/૨૦૨૧ ના પરિપત્ર ક્રમાંક તસખ/૧૦૨૦૧૯/૪૧/અ.૧ થી સ્પષ્ટતા કરવામાં આવેલ છે. આ સ્પષ્ટતાઓ જાણવા માટે આ પોસ્ટ વાંચો.
વધુ વાંચો...Tag: Gujarat Pensioners
મેડીકલ બિલ બાબતે લોકડાઉન સમયની છૂટછાટ આપવા બાબત
તાજેતરમાં ફેલાયેલા કોરોના મહામારીને લીધે ગુજરાત સરકાર દ્વારા માર્ચ – 2020થી જુલાઈ – 2020 સુધી લોકડાઉન જાહેર કરેલ હતું. જેના કારણે 60 વર્ષથી વધારે ઉંમરના પેન્શનરો ઘરની બહાર નીકળી ન શકવાને લીધે માર્ચ માસ કે તે પછીના બિલમાં ડોક્ટરની સહી …..
વધુ વાંચો...રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સ પૈકી ૫૦ % એરીયર્સનો લાભ અપાશે
રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ : રાજ્ય સરકારને રૂ. ૪૬૪ કરોડનો વધારાનો ખર્ચ થશે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% મોંઘવારી …..
વધુ વાંચો...Medical Reimbursement for Knee and Hip Replacement
હાલમાં ગુજરાત સરકારના કર્મચારીઓ/અધિકારીઓ/પેન્શનરો માટે ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં છે. ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ/અધિકારીઓ/પેન્શનરોને આ નિયમો તથા તેમાં વખતોવખત થતા સુધારા મુજબ તબીબી સારવારનો ખર્ચ મળવાપાત્ર છે. આ નિયમોના નિયમ ૨.૧૦ હેઠળ તૈયાર કરેલ પરિશિષ્ટ – …..
વધુ વાંચો...તબીબી સારવાર નિયમોમાં સુધારા બાબત
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંક- એમએજી/૧૦૨૦૦૩/૨૭૧૨/અ(પા. ફા.), તા. ૨૪-૦૮-૨૦૧૫નાં ઠરાવથી “ગુજરાત રાજ્ય (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ નિયમો અમલમાં આવતા અનુભવે કેટલીક વહીવટી અને અર્થઘટનના પ્રશ્નો ઊભા થતા ગુજરાત પેન્શનર એસોસિએશન અને જુદા …..
વધુ વાંચો...30મી જૂનના રોજ નિવૃત્ત થનારને પહેલી જુલાઈનો ઇજાફો મંજુર કરવા બાબત
30મી જૂનના રોજ નિવૃત્ત થનારને પહેલી જુલાઈનો ઇજાફો નિવૃત્તિ લાભો માટે મંજુર કરવા બાબતે નાણા વિભાગના તા.૨૬/૦૭/૨૦૨૦નાં પત્ર ક્રમાંક તસમ-૧૦-૨૦૨૦-૭૯૫-ઘ થી સ્પષ્ટતા કરવામાં આવેલ છે. જે સ્પષ્ટતા મુજબ ગુજરાત મુલ્કી સેવા (પગાર) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩૯(૧) થી કરવામાં આવેલ જોગવાઈ …..
વધુ વાંચો...7th Pay Commission to Gujarat Pensioner
Gujarat government issued government resolutions (GR) regarding implementation of 7th Pay Commission to pensioners of Gujarat Pensioners. There are two separate GR for pensioners. (1) For those pensioners who are retired before date 01/01/2016. (2) For those pensioners who are retired …..
વધુ વાંચો...