ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો ૧૯૭૧ના નિયમ-૧૯(૨) મુજબ સરકારી કર્મચારીએ સ્થાવર મિલ્કત પ્રાપ્ત કરતા પહેલા પૂર્વ જાણ / પૂર્વ મંજુરી લેવાની રહે છે. ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો – ૧૯૭૧ના નિયમ ૧૯(૨) અને (૩) નીચે મુજબ છે: જાણ કરવા અથવા …..
વધુ વાંચો...