Tag: Increment to Pensioner

30મી જૂનના રોજ નિવૃત્ત થનારને પહેલી જુલાઈનો ઇજાફો મંજુર કરવા બાબત

30મી જૂનના રોજ નિવૃત્ત થનારને પહેલી જુલાઈનો ઇજાફો નિવૃત્તિ લાભો માટે મંજુર કરવા બાબતે નાણા વિભાગના તા.૨૬/૦૭/૨૦૨૦નાં પત્ર ક્રમાંક તસમ-૧૦-૨૦૨૦-૭૯૫-ઘ થી સ્પષ્ટતા કરવામાં આવેલ છે. જે સ્પષ્ટતા મુજબ ગુજરાત મુલ્કી સેવા (પગાર) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩૯(૧) થી કરવામાં આવેલ જોગવાઈ …..

વધુ વાંચો...