રાજ્યના અનેક શિક્ષકો કોરોનાની ડ્યૂટી વખતે સંક્રમિત થયા હતા. આ મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકાર સમક્ષ સંક્રમિત થયેલા શિક્ષકોને ઓનડ્યૂટી ગણવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવ્યો છે અને સંક્રમિત થયેલા શિક્ષકોને ખાસ …..
વધુ વાંચો...Tag: Primary Teachers
સરકારે પ્રાથમિક શિક્ષકો-વિદ્યાસહાયકોની બદલીના નવા નિયમો જાહેર કર્યા
ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમોમાં મહત્વના સુધારા જાહેર કર્યા છે.જે મુજબ હવે ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ અલગ અલગ એકમ ગણીને શિક્ષક કે વિદ્યાસહાયકની બદલી પણ અલગ અલગ જ કરવાની રહેશે. એટલે …..
વધુ વાંચો...